Ashirvad Foundation

ashirvad medical camp

Introduction

Ashirvad Foundation runs medical camps on a continuous basis throughout the year in the remotest of the rural areas and also that their medical center.

In these camps, super-specialty doctors in various fields like Cardiology, Orthopedic, Pediatric, Ophthalmology, Oncology, Neurology, Gastroenterology,andGynecology give their valuable time and expert advice.

Ashirvad Foundation conducts various investigations in the medical camps like E.C.G. tests, B.M.D. (bone marrow density) tests, haemoglobin check-up, breast screening, and Pap smear test as per the doctor’s recommendations for each individual patient.

After conducting the camp, patients who need further surgeries are identified by the Ashirvad team. Ashirvad takes personal care and initiative to take such patients to good hospitals, treat them well & support them financially. The personal involvement by Ashirvad team for such needy patients has benefited large number of patients. This is an end to end service that is provided to the needy patients.

It is observed that at such camps, patients who need proper reading glasses are supplied with the same totally free of cost. Patients are also sponsored with free of charge medicines at various medical camps conducted.

Ashirvad Foundation conducts blood donation camps in semi-developed rural areas where they have a primary health care centre, but don’t have super specialty hospitals.

Ashirvad Foundation also conducts 2-3 blood donation camps each year, in association with the Indian Red Cross society. In 2017, the blood donation camp was held at the Kalol industrial area. More than 1000 people attended the medical camp.

Tie-Ups

Beneficiaries Impacted​

4,068

LIVES IN 2016-2017

1,719

LIVES IN 2017-2018

5,006

LIVES IN 2018-2019

4,707

LIVES IN 2019-2020

21,003

LIVES IN 2021-2022

Testimonials

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૧૫-૧૨-૨૦૨૧ ના રોજ શ્રી સરદાર પટેલ સાહેબની પુણ્ય તિથી નિમિતે , સરદાર સ્મારક, અમદાવાદ ખાતે ફ્રિ ડાયાબિટીસ અને બી.પી. તથા કેલ્શિયમ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૭ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૯૪ જેટલા આર.બી.એસ. (બ્લડ પ્રેસર અને સુગર) તથા 80 જેટલા દર્દી ઓના બી.એમ.ડી. (કેલ્શિયમ) ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ps History

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૦૦થી ૦૮.૦૦૨૦૦મોટી હમામ પરીવાર, મેરિટોરિયસ રેસ્ટોરેંટ, (બેંકવેટ હૉલ), નવરંગપુરા, અમદાવાદ

સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા રાહતદરે “મેડીકલ ટેસ્ટ અને ચેક-અપ કેમ્પ

તારીખ ૧૨.૧૧.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના રોજ મોટી હમામ પરીવાર દ્વારા મેરિટોરિયસ રેસ્ટોરેંટ, (બેંકવેટ હૉલ), નવરંગપુરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા રાહતદરે મેડીકલ ટેસ્ટ અને ચેક-અપ કેમ્પ”નું આયોજન આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ડૉ. કે.એમ. પટેલ, ટ્રસ્ટી સભ્ય, શ્રી ગિરીશભાઈ પટેલ, કમિટી સભ્ય, આશીર્વાદ ફાઉન્ડેશન, શ્રી જયપ્રકાશભાઈ પટેલ, પ્રેસિડેંટ તથા શ્રી અજયભાઈ પટેલ, સેક્રેટરી મોટી હમામ પરીવારના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હેલ્થ ચેક-અપ ટેસ્ટ ખૂબ જ રાહતદરથી સભ્યશ્રી તથા પરીવાર માટે કરી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે શ્રી કૌશીકભાઈ પટેલે (ભુતપૂર્વ મહેસૂલ મંત્રી, ગુજરાત રાજ્ય)  ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦૦થી વધુ સભ્યોએ હાજરી આપી હતી.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ ખૂબ આભાર. 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૫.૦૦થી ૦૬.૦૦૧૦૦આશીર્વાદ હાઉસ, આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.૦૦થી ૦૫.૦૦૧૩૦અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએસ આરોગ્યધામ (અન્નપૂર્ણા ધામ) વાવ રોડ મુ.પો.તા.ભાભર પી.નં 385320 જીલ્લો બનાસકાંઠા

સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સરતથા મોઢાના કેન્સર માટે જાગૃતિ કાર્યક્રમ તથા વિના-મૂલ્યે નિદાન કેમ્પ

તારીખ ૧૫.૧૦.૨૦૨૨

            ૧૬.૧૦.૨૦૨૨

અમદાવાદ, તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ તથા ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ : સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી સુરેશભાઈ રંગોલી પ્રમુખશ્રી, અન્નપૂર્ણા આરોગ્યધામ, ભાભરના સહયોગથી લાભાર્થીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ,  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા  અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએસ આરોગ્યધામ (અન્નપૂર્ણા ધામ) વાવ રોડ મુ.પો.તા.ભાભર પી.નં 385320 જીલ્લો બનાસકાંઠા ખાતે સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર તથા મોઢાના કેન્સર સહિત મહિલાઓને લગતા વિવિધ રોગો માટે જાગૃતિ કાર્યક્રમ તથા વિના-મૂલ્યે નિદાન કેમ્પનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ દ્વારા સંચાલિત સંજીવની રથ જે સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ટીમ તથા આધુનિક સાધનોથી સજ્જ છે તેમાં ભાભર ખાતે બે દિવસ માટે યોજાયેલ કેમ્પમાં ૧૩૦થી વધુ મહિલાઓની તપાસ કરાતા કેટલાક પોઝીટિવ કેસો જોવા મળ્યા હતા. પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.  

ઉપરોક્ત કેમ્પનો લાભ ભાભર, દિયોદર, લાખણી,  થરાદ, વાવ, રાધનપુર, કાંકરેજ, થરા, શિહોરી, તથા સૂઈગામ  ગ્રામ્ય વિસ્તારની બહેનોએ લીધો હતો.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.૦૦થી ૦૧.૦૦૬૦સાથ, મોટેરા મેટ્રો સ્ટેશન, સાબરમતી, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૪.૧૦.૨૦૨૨

અમદાવાદ, તારીખ ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ : સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા  ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી રાજુભાઇ પરમાર પ્રોજેકટ મેનેજર, સાથ સંસ્થાના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સાથ, મોટેરા મેટ્રો સ્ટેશન, સાબરમતી, અમદાવાદ ખાતે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧૧.૦૦થી ૦૪.૦૦૧૦૦આશીર્વાદ હાઉસ, આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ઓક્ટોબર ૨૦૨૨ નિમિત્તે ૧૦૦ બહેનોના સ્તન કેન્સરના વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યા

અમદાવાદ, તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ : સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા  ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના  સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ તથા ડૉ. શેફાલીબેન દેસાઇના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા આશીર્વાદ હાઉસ ખાતે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ  નિમિત્તે વિનામૂલ્યે ૧૦૦ બહેનોના સ્તન કેન્સરના ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવ્યા.

આ કાર્યક્રમનું ઉદ્ધાટન શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ તથા ડૉ. શેફાલીબેન દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી ગિરીશભાઈએ સંસ્થાની માનવ કલ્યાણકારી પ્રવૃત્તિ વિશે ઉપસ્થિત તમામ લાભાર્થીઓને જાણકારી આપી હતી. શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલીબેન દેસાઈએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ  હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં ૮૦૦માં એક પુરૂષમાં સ્તન કેન્સર જોવા મળે છે. દર વર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારે જોવા મળ્યો છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧.૦૦થી ૦૨.૦૦૬૦ગ્રામશ્રી ટ્રસ્ટ, ન્યુ રાણીપ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૬.૧૦.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૬ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ  ગ્રામશ્રી ટ્રસ્ટ, ન્યુ રાણીપ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસ ઓક્ટોબર ૨૦૨૨ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ગ્રામશ્રી ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનારબેન પટેલ, સોશ્યલ ડિપાર્ટમેંટના હેડ શ્રી નિતાબેન જાદવના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description

બપોરે ૦૯.૦૦થી ૦૬.૦૦

૩૦૦સ્વામિ નારાયણ પાટોત્સવ, પર્વ ગ્રાઉન્ડ, પ્રભા હનુમાનજી નજીક, જમીયતપૂરા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૩.૧૦.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૩ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ સ્વામિ નારાયણ પાટોત્સવ, પર્વ ગ્રાઉન્ડ, પ્રભા હનુમાનજી નજીક, જમીયતપૂરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસ ઓક્ટોબર ૨૦૨૨ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલ તથા શ્રી મનીષભાઈ પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ વર્કશોપનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧.૦૦થી ૦૩.૦૦૪૦RSETI (બરોડા રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેંટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) પાલડી, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૧.૧૦.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ RSETI (બરોડા રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેંટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) પાલડી, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસ ઓક્ટોબર ૨૦૨૨ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ધિરેનભાઈ ભાખરીયા (ડાયરેક્ટર, RSETI તથા શ્રી સીમાબેન યાદવના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૧.૦૦થી ૦૩.૦૦૭૦ગ્રામશ્રી ટ્રસ્ટ, રામાપીરનો ટેકરો, જૂના વાડજ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૪.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ગ્રામશ્રી ટ્રસ્ટ, રામાપીરનો ટેકરો, જૂના વાડજ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ગ્રામશ્રી ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનારબેન પટેલ, સોશ્યલ ડિપાર્ટમેંટના હેડ શ્રી નિતાબેન જાદવના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.  

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૧૦.૦૦થી ૦૧.૦૦૧૨૮રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૨.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનાગર ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ટ્રસ્ટીશ્રી રમણભાઈ પટેલ,  કોલેજના ડીન શ્રી ડીમ્પલબેન રાવલ તથા આનંદીર્માં ના વડલાના ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ વ્યાસના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.  

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૦૯.૦૦થી ૦૧.૦૦૬૦દૂધનાથ મહાદેવ હૉલ, વાડજ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૧૭.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન, ભારતીય જનતા પાર્ટી, નારણપુરા વિધાનસભા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, ફોર્ટ તથા નરોડા, શ્રીમોઢ  મોદી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, દૂધનાથ મહાદેવ ટ્રસ્ટના સયુક્ત ઉપક્રમે વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ દૂધનાથ મહાદેવ હૉલ, વાડજ, અમદાવાદ ખાતે ની:શુલ્ક સર્વરોગ મેગા નિદાન કેમ્પ અંતર્ગત વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કલ્પનાબેન શાહ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.   

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧૧.૦૦થી ૧૨.૦૦૬૦એસ ડી આર્ટ્સ એન્ડ શાહ બી આર કોમર્સ કોલેજ, માણસા

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૩.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ C.W.D.C. સમિતિ ઉપક્રમે એસ ડી આર્ટ્સ એન્ડ શાહ બી આર કોમર્સ કોલેજ, માણસા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ટ્રસ્ટીશ્રી રમણભાઈ પટેલ,  કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શ્રી હાસ્યદાબેન પંડ્યા તથા આનંદીર્માં ના વડલાના ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ વ્યાસના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૪.૦૦થી ૦૫.૦૦૬૦ઉમિયાધામ સોસાયટી, નવયુગ શાળાની બાજુમાં, નરોડા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૦.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન તથા શ્રીક્રુષ્ણ સેવારથ દ્વારા ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ઉમિયાધામ સોસાયટી, નવયુગ શાળાની બાજુમાં, નરોડા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રીક્રુષ્ણ સેવારથના પ્રમુખશ્રી નટવરભાઈ નાકરાણી તથા યોગિતાબેન ગજ્જરના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૩.૦૦થી ૦૪.૦૦૭૫પલાશ પર્લ ફ્લેટ્સ, નિકોલ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૫.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન તથા શ્રીક્રુષ્ણ સેવારથ દ્વારા ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પલાશ પર્લ ફ્લેટ્સ, નિકોલ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી નટવરભાઈ નાકરાણીના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૦.૦૦થી ૧૧.૦૦૭૫લિટલ મિલેનિયમ કિંડર ગાર્ડન, ગોતા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૩.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ લિટલ મિલેનિયમ કિંડર ગાર્ડન, ગોતા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી અરિકાબેન પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૦૦થી ૦૭.૦૦૫૬આશીર્વાદ ફાઉન્ડેશન

તારીખ : ૨૭.૦૮.૨૨

આપશ્રી ને સુવિદિત થાય કે છેલ્લા સાડાચાર વર્ષ કરતાં વધુ સમયથી આશીર્વાદ ફાઉન્ડેશન આરોગ્ય, શૈક્ષણિક અને માનવ સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે

આશીર્વાદ ફાઉન્ડેશન પોતાનું એક સંપૂર્ણ કક્ષાનું મેડિકલ સેન્ટર ચલાવી રહ્યું છે જેમાં ઓપીડી સહિત તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે. આ સેન્ટરમાં લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી સેન્ટર, ઇસીજી, પીએફટી, ફાર્મસી જેવી અનેક સુવિધાઓ દર્દીઓ માટે રાહતદરે ઉપલબ્ધ હોય છે. સંસ્થા તરફથી સમયે-સમયે રોગ નિદાન કેમ્પના આયોજનો થતા રહેતા હોય છે. આ ઉપરાંત થોડા વર્ષોથી સંસ્થાએ કેન્સર અંગે એક ભગીરથ કાર્ય આરંભ્યું છે. જેમાં સૌથી ઓછા દરે બ્રેસ્ટ કેન્સરના નિદાન અને સારવાર અને જાગૃતિ ની કામગીરી થઇ રહી છે.
 
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે યુરોલોજી નિદાન કેમ્પ યોજાયો
 
અમદાવાદ શહેરમાં 45 વર્ષોથી માનવસેવા અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ગત તારીખ ૨૭ ઓગસ્ટના રોજ આશીર્વાદ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે યુરોલોજી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ ૫૬ દર્દીઓનું વિનામૂલ્યે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા નિદાન અને પરામર્શ કરવામાં આવ્યું હતું.  આ કેમ્પમાં જાણીતા યુરોલોજિસ્ટ ડૉ.  અંકિત વૈષ્ણવ ના માર્ગદર્શનમાં તમામ દર્દીઓને યુરોફ્લોમેટ્રી, પીએસએ બ્લડ ટેસ્ટ, રાહત દરે દવાઓ તથા કન્સલ્ટન્ટ વિગેરે કરવામાં આવ્યું હતું.  આ નિદાન કેમ્પનું ઉદ્દઘાટન નવગુજરાત સમયના તંત્રી શ્રી અજયભાઇ ઉમટ, સંસ્થાના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ, ડૉ. અંકિત વૈષ્ણવ તથા શ્રી ગિરીશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રીએ સંસ્થાની માનવ કલ્યાણકારી પ્રવૃત્તિ વિશે ઉપસ્થિત તમામ લાભાર્થીઓ સમગ્ર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આશીર્વાદ ફાઉન્ડેશન વતી હર હંમેશ દર્દીઓને તમામ પ્રકારે મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવશે. 
 
આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૦.૦૦થી ૧૧.૦૦૮૫આર બી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાણંદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૨૭.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ આર બી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાણંદ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, પ્રિન્સિપલ શ્રી રશ્મિતાબેન રાવલ, CWBC ઇન્ચાર્જ પ્રોફેસર શ્રી શ્રુતિબેન પટેલ તથા શ્રી પાયલબેન દેસાઇના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૮૫થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. 

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો તથા ભાઈઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૩.૦૦થી ૦૫.૪૫૯૦લવ-કુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૫.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન ખાતે લવ-કુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, અમદાવાદના સહયોગ દ્વારા ૧૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) તથા આઝાદી કા અમ્રુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલ તથા શ્રી ભારતીબેન પટેલ પ્રમુખશ્રી-લવ-કુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઘણી મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો તથા ભાઈઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો લકી-ડ્રો,  સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.00 થી ૦૧.૦૦60વોલેંટિયર ઓફિસર્સ ઓફ સિવિલ ડિફેન્સ – વિમેન વિંગ, હોમગાર્ડ ભવન (ગુજરાત), લાલ દરવાજા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૨.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ વોલેંટિયર ઓફિસર્સ ઓફ સિવિલ ડિફેન્સ – વિમેન વિંગ, હોમગાર્ડ ભવન (ગુજરાત), લાલ દરવાજા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) તથા આઝાદી કા અમ્રુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીનાબેન પટેલ, શ્રી એ. એ. શેખ – DYSP તથા શ્રી જયેશભાઇ વેગડાના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો તથા ભાઈઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.00 થી ૦૧.૦૦80સુકન સ્માઇલ સિટી, નવા રાણીપ અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૨.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ સુકન સ્માઇલ સિટી, નવા રાણીપ અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી રમેશભાઈ પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦1000ડી કે પટેલ હૉલ,  નારણપુરા, અમદાવાદ

ધરતી રત્ન એવાર્ડ ઈવેન્ટ – ૮

વર્ષ ૨૦૨૨-૨૩

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 11 ધરતી રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા

અમદાવાદ, 30, જુલાઈ 2022 : આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવ સેવા કે સમાજ સેવામાં જોતરી દીધું હોય તેવા 11 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ – 8ના અતિથિ વિશેષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન, મુખ્ય સ્પોન્સર શ્રી પી. એસ. પટેલ, આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ધરતી રત્ની એવોર્ડ એનાયત કરવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે. આવા ધરતીરત્નોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.

આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર એસ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માનવસેવાના કાર્યોની જરૂરિયાત દરિયા જેટલી વિશાળ છે, જેની સામે માનવસેવકોની સંખ્યા ખૂબ જ સીમિત છે. પરંતુ જે લોકો નિસ્વાર્થભાવે કોઈપણ આર્થિક ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવસેવા કે સમાજસેવા કરે છે તેવા ધરતી રત્નોને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી નવાજવાનો અમારા અભિગમનો મુખ્ય હેતુ દીવે-દીવો પ્રગટે તેમ અનેક સેવકોને ઉત્તમ સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે તેનો છે.

સીએ આર એસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે કુલ 79 નોમીનેશન આવ્યા હતાં, જેમાંથી કુલ 65 નોમીનેશન માન્ય હતાં. આ ૬૫ નોમીનેશનમાંથી કુલ 11 ધરતી રત્નોને અમારી પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટીસ શ્રી એસ. એમ. સોની (પૂર્વ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ) જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી અને સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશનના ફાઉન્ડર શ્રી કાર્તિકેય વિ. સારાભાઈએ અલગ-અલગ સેવાકીય કેટેગરી મુજબ પારદર્શક અને ન્યાયી પધ્ધતિએ પસંદ કર્યા હતાં. પસંદ થયેલા તમામ 11 ધરતી રત્નોને ટ્રોફી રોકડ પુરસ્કાર રૂ. 11,000 અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યુ હતું.

આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. કિરણ સી. પટેલે ધરતી રત્ન એવોર્ડ વિજેતાની આપેલી યાદી આ મુજબ છે. (01) શ્રી નટવરભાઈ ભગવાનભાઈ પટેલ – અમદાવાદ (02) શ્રી વિરેનભાઈ બાબુભાઈ જોશી – અમદાવાદ (03) શ્રી ડો. રાજેન્દ્ર એન. કાબરીયા – ભાવનગર (04) શ્રીમતી શીતલ નીલેશ રાયચુરા – વાપી (05) શ્રીમતી ત્રિવેણી બાલક્રિષ્ના આચાર્ય – મુંબઈ (06) શ્રીમતી શિલ્પાબેન એ. વૈષ્ણવ – વિરમપુર (07) શ્રી ડો. પ્રહલાદકુમાર બિલવાની – અમદાવાદ (08) શ્રી સૂરસિંહ જવાનસિંહ સોલંકી – અમદાવાદ (09) શ્રી રશ્મીકાંત જમનાદાસ શાહ – અમદાવાદ (10) શ્રી કાદરભાઈ નૂરમહમદ મન્સૂરી – વિસનગર અને (11) શ્રી કિશોરભાઈ બી. ગજેરા – સુરતનો સમાવેશ થાય છે.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૩.૦૦ થી ૦૫.૦૦60બ્રહ્માકુમારી સેન્ટર, રન્નાપાર્ક, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૧૮.૦૭.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮ જુલાઇ, ૨૦૨૨ ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર, રન્નાપાર્ક, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ટ્રસ્ટીશ્રી ગિરીશભાઈ પટેલ તથા બીકે જ્યોતિદીદીના સહયોગથી બ્રહ્માકુમારી કેન્દ્રના રન્નાપર્ક સેન્ટરના લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description

સવારે  ૦૯.૦૦ થી ૦૧.૦૦

353

PSP PROJECTS LTD., 

             &

RED CROSS SOCIETY, AHMEDABAD BRANCH. 

બ્લડ ડોનેશન કેમ્પ

PSP હાઉસ, અદાણી શાંતીગ્રામ, આઇઆઇએમ, સાણંદ, સુરત, લખનઉ

TimePatients BenefitedParticipated OrganisationShort Description

સવારે  ૧૧.૦૦ થી ૦૧.૦૦

60બ્રહ્માકુમારી સેન્ટર, જગતપુર, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૩.૦૭.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૩ જુલાઇ, ૨૦૨૨ ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર, જગતપુર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીના પટેલ તથા બીકે સાવિત્રીદીદીના સહયોગથી બ્રહ્માકુમારી કેન્દ્રના જગતપુર સેન્ટરના લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description

સાંજે  ૦૪.૦૦ થી ૦૫.૦૦

85 સિનિયર સિટીઝન પાર્ક, શાહીબાગ, અમદાવાદ 

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૭.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૭ જૂન, ૨૦૨૨ ના રોજ સિનિયર સિટીઝન પાર્ક, શાહીબાગ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી કાંતિભાઈ પટેલના સહયોગથી સિનિયર સિટીઝનના સભ્ય તથા યોગા ક્લાસના સભ્ય માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.  જેમાં કુલ ૫૦થી વધુ બહેનોએ આ કાર્યક્રમમાં લાભ લીધો.  

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

Time Patients Benefited Participated Organisation Short Description

સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦

50  આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ

તા. ૨૬-૬-ર૦૨૨                                                                   

        આપશ્રીને સુવિદિત થાય કે, છેલ્લા સાડા ચાર દશક કરતા પણ વધું સમયથી આશીર્વાદ ફાઉન્ડેશન આરોગ્ય॰ શૈક્ષણિક અને માનવસેવા ક્ષોત્રે નોંધપાત્ર કામગીરી કરી રહયું છે.

        આશીર્વાદ ફાઉન્ડેશન પોતાનું એક સંપૂર્ણ કક્ષાનું મેડીકલ સેન્ટર ચલાવી રહયું છે. જેમાં ઓ.પી.ડી. સહિત તમામ સ્પેશિયાલીટી ડોકટર હોય છે. આ સેન્ટરમાં લેબોરેટરી એકસ-રે, સોનોગ્રાફી, ડેન્ટલ, ઈ.સી.જી., પી.એફ.ટી. અને ફાર્મસી જેવી અનેક સુવિધાઓ દર્દીઓ માટે રાહતદરે ઉપલબ્ધ હોય છે. સંસ્થા તરફથી સમયે-સમયે રોગ નિદાન કેમ્પના આયોજનો થતાં રહેતા હોય છે. ઉપરાંત, થોડાં વર્ષોથી સંસ્થાએ સ્તન-કેન્સર અંગે એક ભગીરથ કાર્ય આરંભ્યું છે જેમાં સૌથી ઓછા દરે બ્રેસ્ટ કેન્સર અંગે નિદાન અને સારવાર અને જાગૃતિની કામગીરી થઈ રહી છે.

        આપશ્રી અને આપશ્રીની ટીમને અમારા મેડીકલ સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ છે.

        આ સાથે આપશ્રીને અમારા ગત તા. ૨૬-૬-ર૦રર ના રોજ યોજાયેલાં ડાયાબિટીસ નિદાન કેમ્પની વિશે માહિતી આપી રહયાં છીએ.

        આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા રાહતદરે ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો.

        અમદાવાદ શહેરમાં ૪૫ વર્ષોથી માનવસેવા અને આરોગ્ય ક્ષોત્રે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ગત તારીખ ૨૬મી જૂનના રોજ આશીર્વાદ મેડીકલ સેન્ટર ખાતે રાહતદરે ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાહતદરે નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને પરામર્શ કરવામાં આવ્યું હતું.

        આ કેમ્પમાં જાણીતા ડાયાબિટોલોજિસ્ટ ડૉ. વિસ્મય નાયકના માર્ગદર્શનમાં તમામ દર્દીઓનું એફબીએસ, પીપીબીએસ, કોલેસ્ટ્રોલ, એચબીએ૧સી, ક્રિએટીનાઇન તથા ડૉક્ટર દ્વારા નિદાન અને પરામર્શ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે તમામ લોકોને જાગૃતિ હેતુ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘બ્રેસ્ટ કેન્સર’ અંગેની બુકલેટ તથા સંસ્થા દ્વારા બનાવાયેલ સેનેટાઈઝર ટયુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આપનો ખુબ-ખુબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૦૦ થી ૦૬.૦૦40સ્વામિ નારાયણ મંદિર, નવા રાણીપ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૯.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૯ જૂન, ૨૦૨૨ ના રોજ સ્વામિ નારાયણ મંદિર, નવા રાણીપ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી ભાવિબેન પંચાલ (કોર્પોરેટર, રાણીપ)ના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૧૧.૦૦ થી  ૦૩.૦૦ 70બ્રહ્માકુમારી કેન્દ્ર મહાદેવનગર સબ ઝૉન, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૦.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૦ જૂન, ૨૦૨૨ ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર, મેમનગર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા તથા બીકે ચંદ્રિકાદીદીના સહયોગથી બ્રહ્માકુમારી કેન્દ્રના મહાદેવનગર સબ ઝૉનના લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. કુલ ૭૦થી વધુ બહેનોએઆ કાર્યક્રમ નો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૦૯.૦૦ થી  બપોરે ૦૨.૦૦52આશીર્વાદ ફાઉન્ડેશન, નાથાલાલ કોલોની, નવરંગપુરા અમદાવાદ 

વિષય – રાહતદરે હદયરોગ ચેક-અપ કેમ્પ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૫ જૂન ૨૦૨૨ના રોજ તેના મેડિકલ સેન્ટર “આશીર્વાદ હાઉસ” ૫૨, નાથાલાલ કોલોની, કેતન સોસાયટીની સામે, સરદાર પટેલ કોલોની પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે રાહતદરે હદયરોગ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાહતદરે હદયરોગ ચેક-અપ કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ  દ્વારા ૫૨ દર્દીઓની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત, તપાસમાં ઇસીજી, ૨ડી ઇકો, લિપીડ પ્રોફાઇલ તથા હદય રોગ કન્સલ્ટિંગ જેવી સુવિધા આપવામાં આવી. તદ્દઉપરાંત, સંસ્થા દ્વારા વિના મૂલ્યે દવાઓનું વિત્તરણ કરી આપવાની સુવિધા પણ કરી આપવામાં આવી.

સંસ્થાના પ્રમુખશ્રી તથા ડૉક્ટરશ્રીના પાવનહસ્તે કેમ્પની શરૂઆત દીપ-પ્રાગટ્ય અને આશીર્વચનથી કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી આર એસ પટેલે સંસ્થાની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો અને ગરીબ દર્દીઓને સંસ્થા દ્વારા મદદરૂપ થવાની ખાત્રી આપી.

દરેક લાભાર્થીને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટ તથા સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦60નાથાલાલ કોલોની, નવરંગપુરા અમદાવાદ 

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૨.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨ જૂન, ૨૦૨૨ ના રોજ નાથાલાલ કોલોની, નવરંગપુરા અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી પ્રવીણભાઈ પટેલ, તથા દીપાબેન અમિનના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.   

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦60સ્વામી નારાયણ મંદિર, ઘાટલોડીયા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ
તારીખ ૦૯.૦૫.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૯ મે, ૨૦૨૨ ના રોજ અમદાવાદ સ્વામી નારાયણ મંદિર, ઘાટલોડીયા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા તથા શ્રી મનીષભાઈના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૧૧.૦૦ થી ૧૧.૩૦60ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૨.૦૫.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨જી મે, ૨૦૨૨ ના રોજ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, ઇન્કમ ટેક્સ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક  પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીનાબેન પટેલ તથા શ્રી ગિરીશભાઇ પટેલ તથા જયેશભાઇના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.  ૬૦થી વધુ ભાઈઓ તથા બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે  ૫.૩૦ થી ૭.૩૦50અમદાવાદ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI,    નારણપુરા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૨૮.૦૪.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૮ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ અમદાવાદ બ્રાન્ચઓફ WIRC ઓફ ICAI, સરદાર પટેલ કોલોની, ICAI ભવન, ઉસ્માનપુરા અંડરબ્રિજ,  નારણપુરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક  પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીનાબેન પટેલ તથા શ્રી અંજલિબેન ચોક્સીના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.  

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૩.૩૦ થી ૫.૩૦50જાયંટ્સ ગ્રૂપ ઓફ અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૧.૦૪.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૧ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ  સિનિયર સિટીજન પાર્ક, મહાલક્ષ્મી બંગલોની બાજુમાં, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા જાયંટ્સ ગ્રૂપ ઓફ અમદાવાદ તરફથી શ્રી વીણાબેન પટેલના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૫૦થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
41પ્રમુખ દર્શન એપાર્ટમેંટ, CTM ચાર રસ્તા

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૬.૦૩.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ  પ્રમુખ દર્શન એપાર્ટમેંટ, CTM ચાર રસ્તા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી આશાબેન પટેલની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૪૧થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
79ખ્યાતી કેમિકલ્સ પ્રા.લી., વટવા

વિનામુલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ

તારીખ ૧૨.૦૩.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ સર, શ્રી હિનાબેન જરીવાલાની આગેવાની હેઠળ કિન્નરી ભટ્ટ અને ટીમ દ્વારા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું ૧૨મી માર્ચ, ૨૦૨૨ના રોજ ખ્યાતી કેમિકલ્સ પ્રા.લી., વટવા, ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૭૯ દર્દીઓએ લાભ લીધો હતો.

ડો. ચિરાગ શાહ, ડો. કીર્તિ પંડિત, શ્રી દિપક ઠાકોર (સહાયક), હેડ નર્સ કલ્પનાબેન શાહે દર્દીઓને તેમની શારીરિક સમસ્યાઓના ઉકેલ સાથે કાઉન્સેલિંગ અને શિક્ષણ આપ્યું અને તે મુજબ માર્ગદર્શન આપ્યું,

આરબીએસ ચેક-અપ, સીબીસી ચેક-અપ, બીપી ચેક-અપ, ઊંચાઈ અને વજનનું માપન કરવામાં આવ્યું.

*કુલ 79 દર્દીઓ*

*ડાયાબીટીસ ચેકઅપ 79*

દર્દીઓને વિનામૂલ્યે સેનિટાઈઝર ટ્યુબ અને દવાઓનું વિતરણ કર્યું,

સૌથી મહત્વની વાત એ છે કે મોટાભાગના દર્દીઓ હાઈપર ટેન્શન, બીપી, એનિમિયા અને બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેથી બ્લડ સુગરના રિપોર્ટ આવ્યા બાદ અમે તે મુજબ ફોલોઅપ કરીશું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
250રાણીપ પ્રાથમિક શાળા નંબર 8

સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ
તારીખ 10.03.2022

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 10 માર્ચ, ૨૦૨૨ ના રોજ રાણીપ પ્રાથમિક શાળા નંબર 8 માં કોરોના વાયરસ થી રક્ષણ મેળવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સર, શ્રીમતી હિનાબેન જરીવાલા ની આગેવાની હેઠળ જયેશ શુકલ તથા શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
160રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉન

તારીખ ૦૮.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૮ માર્ચ, ૨૦૨૨ ના રોજ  રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉનના સહયોગથી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી જોઈતાભાઈ પટેલ (પીડીજી, રોટરી ક્લબ), શ્રી અમરિશભાઈ પટેલ (એજી, રોટરી ક્લબ), તથા શ્રી દીપિકાબેન ત્રિવેદી (પ્રમુખશ્રી, રોટરી ક્લબ)ની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. 160થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
35સીમંધર સત્કાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૮.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૮ માર્ચ, ૨૦૨૨ ના રોજ તેના મેડિકલ સેન્ટર “આશીર્વાદ હાઉસ” ૫૨, નાથાલાલ કોલોની, સરદાર પટેલ કોલોની પાસે, નવરંગપુરા ખાતે  વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી રાકેશભાઈ પટેલ, સીમંધર સત્કાર્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પટેલ, મહિલા મંડળ સેક્રેટરી, દીપિકાબેન ખમાર, તથા સમાજસેવક છાયાબેન વસાણીની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૩૫થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું તથા સ્તન સ્વ-પરીક્ષણ ની ૧૨ મહિનાની ટ્રેક-શીટ નો ટેબલ-ચાર્ટ આપવામાં આવ્યો.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
150  

તારીખ ૦૫.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૫ માર્ચ, ૨૦૨૨ ના રોજ વિકાસગૃહ, પાલડી, અમદાવાદના સહયોગથી વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઇ પટેલ તથા  શ્રી મીનાબેન દવેની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૧૫૦થી વધુ શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીનીઓએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો. વિકાસ ગૃહના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીએ ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીનીઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક શિક્ષિકાઓને તથા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું તથા સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો  હતો. શિક્ષિકાઓને સ્તન સ્વ-પરીક્ષણ ની ૧૨ મહિનાની ટ્રેક-શીટ નો ટેબલ-ચાર્ટ આપવામાં આવ્યો.

 

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
480

લાયન્સ ક્લબ

સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ
તારીખ 03.03.2023

આશીર્વાદ ફાઉન્ડેશન તથા લાયન્સ ક્લબ ઓ FCફ સંવેદના દ્વારા ૩, માર્ચ, ૨૦૨૨ ના રોજ રાણીપ પ્રાથમિક શાળા નંબર ૪, રાણીપ પગાર કેન્દ્ર શાળા, રાણીપ પોલીસ લાઇન શાળા નંબર ૩ અને સાબરમતી જેલ વિસ્તાર પ્રાથમિક શાળામાં કોરોના વાયરસ થી રક્ષણ મેળવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સર, શ્રીમતી હિનાબેન જરીવાલા તથા લાયન્સ ક્લબ “સંવેદનાના” ટ્રેઝરર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ તથા કુમુદબેન શાહ તથા લાયન્સ ક્લબ ના પ્રમુખ શ્રીમતી જકશાબેન શાહ ની આગેવાની હેઠળ જયેશ શુકલ તથા શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તમામ શાળાના શિક્ષિકા બહેનોને “સ્તન કેન્સર નિદાન જાગૃતિ અભિયાન” અંતર્ગત બુક્લેટ નું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
100

ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, વસ્ત્રાલ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

 તારીખ ૦૨.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, વસ્ત્રાલ, અમદાવાદ  ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ, શ્રી હિનાબેન જરીવાલા, તથા ડૉ. જાગૃતિબેન પટેલની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૧૦૦થી વધુ મહિલાઓએ મીટિંગમાં હાજરી આપી.

કાર્યક્રમની શરૂઆત ડો. શેફાલી દેસાઈ, ડૉ. જાગૃતિબેન પટેલ, તથા અન્ય આગેવાનના પાવનહસ્તે દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી. શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તથા તેમની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ  હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજનમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. દરવર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારો જોવા મળ્યો છે.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીની મહિલાઓને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
100

ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, સોલા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

 તારીખ ૨૩.૦૨.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, સોલા, અમદાવાદ  ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ, શ્રી હિનાબેન જરીવાલા, તથા ડૉ. જાગૃતિબેન પટેલની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૮૧ મહિલાઓએ મીટિંગમાં હાજરી આપી.

કાર્યક્રમની શરૂઆત ડો. શેફાલી દેસાઈ, ડૉ. જાગૃતિબેન પટેલ, તથા અન્ય આગેવાનના પાવનહસ્તે દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી. શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તથા તેમની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ  હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજનમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. દરવર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારે જોવા મળ્યો છે.

ડો. શેફાલી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જો આપણા દેશની સ્ત્રીઓ સજાગ બને તો સ્તન કેન્સર યોગ્ય ટેસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે શરૂઆતના તબક્કામાં શોધી શકાય છે, અને જરૂરી યોગ્ય સારવાર દ્વારા તેનું નિદાન પણ શક્ય છે.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીની મહિલાઓને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
560

લાયન્સ કલબ “સંવેદના”

સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ

લાયન્સ ક્લબ ઓફ સંવેદના દ્વારા ૧૯,ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ અંધ કલ્યાણ કેન્દ્ર માં દિવ્યાંગ બહેનોને તથા ૨૧, ફેબ્રુઆરી,૨૨ ના રોજ “મંથન” સંસ્થા, હાજીપુર (કલોલ) ખાતે બહેનોને સેનેટાઈઝર ટ્યૂબનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ કલબ “સંવેદનાના” ટ્રેઝરર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ તથા લાયન્સ ક્લબના અન્ય સભ્યો પણ ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રંસંગે સંસ્થા ના કુલપતિ તથા સ્ટાફ મિત્રોને પણ વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
125

લાયન્સ ક્લબ ઓફ સંવેદના

 સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ

*તારીખ ૧૭.૦૨.૨૦૨૨*

આશીર્વાદ ફાઉન્ડેશન તથા લાયન્સ ક્લબ ઓફ સંવેદના દ્વારા ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ અલુવા પ્રાથમિક શાળા, અલુવા ખાતે તથા પિંડારડા પ્રાથમિક શાળા, પિંડારડા ખાતે કોરોના વાયરસ થી રક્ષણ મેળવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સર, શ્રીમતી હિનાબેન જરીવાલા તથા લાયન્સ ક્લબ “સંવેદનાના” ટ્રેઝરર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ ની આગેવાની હેઠળ જયેશ શુકલ તથા શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અલૂવા હિલ્સ રિસોર્ટ ખાતે કામ કરતા કર્મચારીઓ તથા ક્લબ સ્ટાફને પણ સેનેટાઇઝરની ટ્યુબોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
125

સહજાનંદ નર્સિંગ કોલેજ, ઝુંડાલ

તારીખ ૧૬.૦૨.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ સહજાનંદ નર્સિંગ કોલેજ, ઝુંડાલ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ, શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઇ પટેલ, તથા શ્રી કરિશ્માબેન શ્રોફ (પ્રિન્સિપાલ, સહજાનંદ નર્સિંગ કોલેજ)ની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૧૨૫થી વધુ  શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓએ મીટિંગમાં હાજરી આપી.

ચાંદખેડાના કોર્પોરેટર શ્રી રીટાબેન પટેલ તથા પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલે ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તથા તેમની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો હતો.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને, શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર

ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
10000આશીર્વાદ ફાઉન્ડેશન

છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરનો ભોગ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિટમ છ રસ્તા ખાતેથી પસાર થતાં વાહન-ચાલકોનું  ૧૦,000થી વધુ વિનામૂલ્યે 50એમએલ સેનેટાઈઝર ટ્યુબ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જેની બજાર કિમ્મત રૂ. ૨,૫૦,૦૦૦/- થાય છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલ સાહેબશ્રી ના હસ્તે દીપ-પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટેના સૌથી મહત્વનું માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ અને સેનેટાઈઝર ટ્યુબ આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોન વાઈરસનો ફેલાવો અટકાવવો અત્યંત જરૂરી છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મે ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું. જે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા આજરોજ માસ્ક અને સેનેટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશને કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અને આ મહામારીથી લોકોને બચાવવા માટે જરૂરી સેવાકાર્યો કર્યા છે.

 
TimePatients BenefitedParticipated OrganisationShort Description
40
 

બોપલ કેળવણી મંડળ, બોપલ, અમદાવાદ

તારીખ 31.01.2022*

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 31મી જાન્યુઆરી, 2022 ના રોજ બોપલ કેળવણી મંડળ, બોપલ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શિક્ષકો માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 33 શિક્ષિકાઓએ મીટિંગમાં હાજરી આપી.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શિક્ષકો ને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
10000

આશીર્વાદ ફાઉન્ડેશન

છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરનો ભોગ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિટમ છ રસ્તા ખાતેથી પસાર થતાં વાહન-ચાલકોનું  ૧૦,000થી વધુ વિનામૂલ્યે 50એમએલ સેનેટાઈઝર ટ્યુબ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જેની બજાર કિમ્મત રૂ. ૨,૫૦,૦૦૦/- થાય છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલ સાહેબશ્રી ના હસ્તે દીપ-પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટેના સૌથી મહત્વનું માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ અને સેનેટાઈઝર ટ્યુબ આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોન વાઈરસનો ફેલાવો અટકાવવો અત્યંત જરૂરી છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મે ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું. જે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા આજરોજ માસ્ક અને સેનેટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશને કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અને આ મહામારીથી લોકોને બચાવવા માટે જરૂરી સેવાકાર્યો કર્યા છે.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
40આશીર્વાદ ફાઉન્ડેશન

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ઓટો-રિક્ષા સ્ટીકર લગાવવાની પ્રવૃત્તિ તા. ૧૩મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ  હાથ ધરવામાં આવી.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
90

રણછોડપુરા, રાચરડા, ડેફોકેર લેબોરેટરી, અમદાવાદ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા  રણછોડપુરા, રાચરડા અને અમદાવાદની ડેફોકેર લેબોરેટરી ખાતે ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ ૯૦ દર્દીઓની મફત તબીબી આરોગ્ય તપાસ શિબિર યોજાવામાં આવી.

ડો. કીર્તિ પંડિત, ડો. રાજેશ સિંઘ, શ્રી દિપક ઠાકોર (સહાય), સ્ટાફ નર્સ અસ્મિતા ડાભીએ દર્દીઓને તેમની શારીરિક સમસ્યાઓના ઉકેલ સાથે કાઉન્સેલિંગ અને શિક્ષિત કર્યા અને તે મુજબ માર્ગદર્શન આપ્યું.

માત્ર પેન્ડેમિક કોવિડ 19 અને ઓમિક્રોનનું સ્તર ઘટાડવા અને માનવ-જાતિનું રક્ષણ કરવા માટે એક દિવસમાં અમદાવાદ વિસ્તારના અલગ-અલગ 3 સ્થળોએ સામાન્ય તબીબી આરોગ્ય તપાસ કરવામાં આવી અને દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description

 

 

60 

 
તત્વમસી સ્કૂલ, ઓગણજ, અમદાવાદ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તત્વમસી સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે 11મી જાન્યુઆરી, 2022 ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ શ્રી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શિક્ષિકાઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ૬૦ થી વધુ શિક્ષિકાઓ તથા અન્ય બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.  

સદરહુ માહિતીથી મોટા ભાગની શિક્ષિકાઓ અજાણ હોવાથી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક શિક્ષિકાઓને વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું તથા સ્તન સ્વ-પરીક્ષણ ની ૧૨ મહિનાની ટ્રેક-શીટ નો ટેબલ-ચાર્ટ આપવામાં આવ્યો.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
124 
Omni Lens Pvt. Ltd., Gandhinagar 
 
Held free medical health check-up camp of 124 patients at Omni Lens Pvt. Ltd., Gandhinagar on 8th January 2022. Dr. Chirag Shah, Dr. Kirti Pandit, Mr. Dipak Thakor (assistant), Head Nurse Kalpnaben Shah counseled and educate the patients regarding their physical problems with solutions and guided accordingly, 
Done RBS check-up, CBC check-up, BP check-up, done height and weight measurement, 
 
 *Total 124 beneficiaries* 
 
 *DIABETES CHECK UP 124* 
MALE 97
FEMALE 27
Distributed free sanitizers to patients,
 
The most important thing is that most patients are facing the problem of hyper tension, BP, Anemia, Liver problem, cancer problem and blood sugar. So we will do followup accordingly after getting the blood sugar report.
 
TimePatients BenefitedParticipated OrganisationShort Description
82Panjrapol chowk, Mansa
Team of Doctors, Nursing and our staff were very happy to attend this camp in new Maruti Eco van,
Held medical health check-up camp of 82 beneficiaries at Panjrapol chowk, Mansa on 31st December 2021 with Health and Care Foundation, Ahmedabad and with Jog snjog sewa Trust, Mansa.
Ms. Manishaben Shah (Technician) and Ms. Jinalben Mehta (Nursing staff) counseling the beneficiaries regarding breast screening and guided accordingly,
Done RBS check-up, and BP check-up,
Done BMD check-up and distributed the calcium tablets as per requirement,
Arranged Breast cancer awareness program in Panjrapol chowk, Mansa for working women under Women Wellness Clinic Program (WWC) on 31st December 2021. 24 women attended a meeting.
During the awareness program, we were educated for the information about the women’s cancer check-ups. They all were very happy to receive the information as they were never got this benefit to understand these problems.
 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
116
 
Daffodil Pharma Chem Pvt. Ltd, khatraj
Held health check-up camp of 116 employees of Daffodil Pharma Chem Pvt. Ltd, khatraj on 18th December 2021,
Dr. Chiragbhai and Dr. Kirtipanditbhai counseled the beneficiaries and guided them accordingly,
Done BMD check-up and distributed the calcium tablets as per requirement,
*Total 116 beneficiaries*
*BMD CHECK-UP 44*
MALE 12
FEMALE. 32
*SUGAR CHECKUP 116*
MALE 81
FEMALE 35
Arranged Breast cancer awareness program in Daffodil Pharma Chem Pvt. Ltd., Khatraj for working women under Women Wellness Clinic Program (WWC) on 18th December 2021. 28 women employees attended a meeting. They came to know this for the first time. They shared their problem with me, and I guided them as per the discussion.
The most important thing is that most beneficiaries are facing the problem of hypertension and sugar. So we will do a follow-up accordingly after getting the blood sugar report.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
107
 
સરદાર સ્મારક, અમદાવાદ
આશીવાર્દ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૧૫-૧૨-૨૦૨૧ ના રોજ શ્રી સરદાર પટેલ સાહેબની પુણ્ય તિથી નિમિતે , સરદાર સ્મારક, અમદાવાદ ખાતે ફ્રિ ડાયાબિટીસ અને બી.પી. તથા કેલ્શિયમ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૭ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૯૪ જેટલા આર.બી.એસ. (બ્લડ પ્રેસર અને સુગર) તથા 80 જેટલા દર્દી ઓના બી.એમ.ડી. (કેલ્શિયમ) ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
TimePatients BenefitedParticipated OrganisationShort Description
262
Ashirvad Foundation
A free medical check-up camp is organized by Ashirvad Foundation on 27th November 2021. Following patients took benefit of the camp.  Orthopedic check-up- 45,
Dental check-up-35, diabetes check-up-54, Eye check-up-68, BMD check-up -60
 *Total-  262.*
The camp started with the blessings of Mahant Shri Devprasadji Maharaj of Anandabava Seva Sansthan, Jamnagar. Mr. R S Patel, president of the trust explained the services of the trust.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
92લાયન્સ ક્લબ લાયન્સ ક્લબ અને આશીર્વાદ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ  ફાઉન્ડેશનના ૫૨, નાથાલાલ સોસાયટી, સરદાર પટેલ કોલોની, નારણપુરાના મેડીકલ સેન્ટર  ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ અને આંખના રેટીના ટેસ્ટનો કેમ્પ તારીખ ૧૪.૧૧.૨૦૨૧ ને રવિવારના રોજ યોજવામાં આવ્યો જેમાં  ૯૨ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો.  લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જગદીશભાઈ અગ્રવાલ તથા આશીર્વાદ ફાઉન્ડેશનના    પ્રમુખ  શ્રી આર એસ પટેલના શુભ હસ્તે  દીપ પ્રાગટ્ય સંપન્ન થયું. 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
62Ashirvad Foundation had organized a free medical check-up camp for – ORTHOPEDIC- DR KIRAN C PATE
ENT- DR ASHISH TILWAWALA
SKIN- DR KAKSHA SHAH
EYE-DR DHAVAL MODI DENTAL-DR JAINAM & DR MAULI SHAH
HOMEOPATHY-DR RAJESH PATEL’S team.
Patients were given free medicines & BMD test free. We are really thankful to all the above doctors for giving their valuable time to the camp.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
04.00 TO 08.00INDIAN RED CROSSAshirvad foundation with students of the Management Institute of Nirma, Saloni Patel & Ritika Patel had organized a blood donation camp for thalassemia children at achieved foundation. Naranpura, Ahmedabad. Total collections of 35 bottles of blood. The volunteer’s age group of 12 to 21, made great efforts to educate & encourage people to donate blood for good cause. the Chairman of the trust Shri R S Patelsir is grateful to the Indian red Cross society for giving all support for the camp.

Time Patients Benefited Participated Organisation Short Description
04.00 TO 05.00 INDIAN RED CROSS 16 BOTTEL BLOOD COLLECT
Time Patients Benefited Participated Organisation Short Description
09.00 TO 12.00 445 VISHV UMIYA / HCG / HELTH & CARE EYE CHECK-UP & FREE READING SPECTACLES ORTHO/GYNEC/BREST SCANING/GESTRO/NEPHRO/CARDIO/BMD/DIABITICS/
TimePatients BenefitedParticipated OrganisationShort Description
04.00 TO 08.0084VISHV UMIYA CAMPUSGENERAL CHECK-UP.RBS.HEIGHT.WEIGHT TOTAL

TimePatients BenefitedParticipated OrganisationShort Description
09.00 TO 12.00132KAMNATH MAHADEV MANDIR TRUSTORTHO-31,EYE-CHECK UP-64,GENERAL PHYSICIAN 33,GYNEC-4

TimePatients BenefitedParticipated OrganisationShort Description
04.00 TO 05.00152VISHV UMIYA FOUNDATIONBREST AWARENESS CAMP

TimePatients BenefitedParticipated OrganisationShort Descrption
04.00 TO 05.00135VISHV UMIYA FOUNDATION( EYE CHE-UP CAMP) EYE CHECK-UP-126 / CATRAC OPRATION -9

TimePatients BenefitedParticipated OrganisationShort Description
08.30A.M. TO 01.00 P.M.78ASHIRVAD EDUCATION TRUSTB.P. HEIGHT. WEIGHT.C.B.C/R.B.S/URINER/M/

TimePatients BenefitedParticipated OrganisationShort Description
62Ashirvad Foundation had organized a free medical check-up camp for – ORTHOPEDIC- DR KIRAN C PATE
ENT- DR ASHISH TILWAWALA
SKIN- DR KAKSHA SHAH
EYE-DR DHAVAL MODI DENTAL-DR JAINAM & DR MAULI SHAH
HOMEOPATHY-DR RAJESH PATEL’S team.
Patients were given free medicines & BMD test free. We are really thankful to all the above doctors for giving their valuable time to the camp.

Time Patients Benefited Participated Organisation Short Description
સાંજે ૦૪.૦૦થી ૦૮.૦૦ ૨૦૦ મોટી હમામ પરીવાર, મેરિટોરિયસ રેસ્ટોરેંટ, (બેંકવેટ હૉલ), નવરંગપુરા, અમદાવાદ

સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા રાહતદરે “મેડીકલ ટેસ્ટ અને ચેક-અપ કેમ્પ

તારીખ ૧૨.૧૧.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના રોજ મોટી હમામ પરીવાર દ્વારા મેરિટોરિયસ રેસ્ટોરેંટ, (બેંકવેટ હૉલ), નવરંગપુરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા રાહતદરે મેડીકલ ટેસ્ટ અને ચેક-અપ કેમ્પ”નું આયોજન આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ડૉ. કે.એમ. પટેલ, ટ્રસ્ટી સભ્ય, શ્રી ગિરીશભાઈ પટેલ, કમિટી સભ્ય, આશીર્વાદ ફાઉન્ડેશન, શ્રી જયપ્રકાશભાઈ પટેલ, પ્રેસિડેંટ તથા શ્રી અજયભાઈ પટેલ, સેક્રેટરી મોટી હમામ પરીવારના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હેલ્થ ચેક-અપ ટેસ્ટ ખૂબ જ રાહતદરથી સભ્યશ્રી તથા પરીવાર માટે કરી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે શ્રી કૌશીકભાઈ પટેલે (ભુતપૂર્વ મહેસૂલ મંત્રી, ગુજરાત રાજ્ય)  ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦૦થી વધુ સભ્યોએ હાજરી આપી હતી.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.


TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૫.૦૦થી ૦૬.૦૦૧૦૦આશીર્વાદ હાઉસ, આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.૦૦થી ૦૫.૦૦૧૩૦અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએસ આરોગ્યધામ (અન્નપૂર્ણા ધામ) વાવ રોડ મુ.પો.તા.ભાભર પી.નં 385320 જીલ્લો બનાસકાંઠા

સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સરતથા મોઢાના કેન્સર માટે જાગૃતિ કાર્યક્રમ તથા વિના-મૂલ્યે નિદાન કેમ્પ

તારીખ ૧૫.૧૦.૨૦૨૨

            ૧૬.૧૦.૨૦૨૨

અમદાવાદ, તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ તથા ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ : સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી સુરેશભાઈ રંગોલી પ્રમુખશ્રી, અન્નપૂર્ણા આરોગ્યધામ, ભાભરના સહયોગથી લાભાર્થીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ,  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા  અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએસ આરોગ્યધામ (અન્નપૂર્ણા ધામ) વાવ રોડ મુ.પો.તા.ભાભર પી.નં 385320 જીલ્લો બનાસકાંઠા ખાતે સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર તથા મોઢાના કેન્સર સહિત મહિલાઓને લગતા વિવિધ રોગો માટે જાગૃતિ કાર્યક્રમ તથા વિના-મૂલ્યે નિદાન કેમ્પનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ દ્વારા સંચાલિત સંજીવની રથ જે સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ટીમ તથા આધુનિક સાધનોથી સજ્જ છે તેમાં ભાભર ખાતે બે દિવસ માટે યોજાયેલ કેમ્પમાં ૧૩૦થી વધુ મહિલાઓની તપાસ કરાતા કેટલાક પોઝીટિવ કેસો જોવા મળ્યા હતા. પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.  

ઉપરોક્ત કેમ્પનો લાભ ભાભર, દિયોદર, લાખણી,  થરાદ, વાવ, રાધનપુર, કાંકરેજ, થરા, શિહોરી, તથા સૂઈગામ  ગ્રામ્ય વિસ્તારની બહેનોએ લીધો હતો.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.૦૦થી ૦૧.૦૦૬૦સાથ, મોટેરા મેટ્રો સ્ટેશન, સાબરમતી, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૪.૧૦.૨૦૨૨

અમદાવાદ, તારીખ ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ : સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા  ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી રાજુભાઇ પરમાર પ્રોજેકટ મેનેજર, સાથ સંસ્થાના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સાથ, મોટેરા મેટ્રો સ્ટેશન, સાબરમતી, અમદાવાદ ખાતે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧૧.૦૦થી ૦૪.૦૦૧૦૦આશીર્વાદ હાઉસ, આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ઓક્ટોબર ૨૦૨૨ નિમિત્તે ૧૦૦ બહેનોના સ્તન કેન્સરના વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યા

અમદાવાદ, તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ : સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા  ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના  સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ તથા ડૉ. શેફાલીબેન દેસાઇના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા આશીર્વાદ હાઉસ ખાતે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ  નિમિત્તે વિનામૂલ્યે ૧૦૦ બહેનોના સ્તન કેન્સરના ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવ્યા.

આ કાર્યક્રમનું ઉદ્ધાટન શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ તથા ડૉ. શેફાલીબેન દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી ગિરીશભાઈએ સંસ્થાની માનવ કલ્યાણકારી પ્રવૃત્તિ વિશે ઉપસ્થિત તમામ લાભાર્થીઓને જાણકારી આપી હતી. શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલીબેન દેસાઈએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ  હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં ૮૦૦માં એક પુરૂષમાં સ્તન કેન્સર જોવા મળે છે. દર વર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારે જોવા મળ્યો છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧.૦૦થી ૦૨.૦૦૬૦ગ્રામશ્રી ટ્રસ્ટ, ન્યુ રાણીપ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૬.૧૦.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૬ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ  ગ્રામશ્રી ટ્રસ્ટ, ન્યુ રાણીપ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસ ઓક્ટોબર ૨૦૨૨ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ગ્રામશ્રી ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનારબેન પટેલ, સોશ્યલ ડિપાર્ટમેંટના હેડ શ્રી નિતાબેન જાદવના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description

બપોરે ૦૯.૦૦થી ૦૬.૦૦

૩૦૦સ્વામિ નારાયણ પાટોત્સવ, પર્વ ગ્રાઉન્ડ, પ્રભા હનુમાનજી નજીક, જમીયતપૂરા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૩.૧૦.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૩ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ સ્વામિ નારાયણ પાટોત્સવ, પર્વ ગ્રાઉન્ડ, પ્રભા હનુમાનજી નજીક, જમીયતપૂરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસ ઓક્ટોબર ૨૦૨૨ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલ તથા શ્રી મનીષભાઈ પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ વર્કશોપનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧.૦૦થી ૦૩.૦૦૪૦RSETI (બરોડા રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેંટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) પાલડી, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૧.૧૦.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ RSETI (બરોડા રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેંટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) પાલડી, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસ ઓક્ટોબર ૨૦૨૨ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ધિરેનભાઈ ભાખરીયા (ડાયરેક્ટર, RSETI તથા શ્રી સીમાબેન યાદવના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૧.૦૦થી ૦૩.૦૦૭૦ગ્રામશ્રી ટ્રસ્ટ, રામાપીરનો ટેકરો, જૂના વાડજ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૪.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ગ્રામશ્રી ટ્રસ્ટ, રામાપીરનો ટેકરો, જૂના વાડજ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ગ્રામશ્રી ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનારબેન પટેલ, સોશ્યલ ડિપાર્ટમેંટના હેડ શ્રી નિતાબેન જાદવના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.  

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૧૦.૦૦થી ૦૧.૦૦૧૨૮રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૨.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનાગર ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ટ્રસ્ટીશ્રી રમણભાઈ પટેલ,  કોલેજના ડીન શ્રી ડીમ્પલબેન રાવલ તથા આનંદીર્માં ના વડલાના ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ વ્યાસના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.  

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૦૯.૦૦થી ૦૧.૦૦૬૦દૂધનાથ મહાદેવ હૉલ, વાડજ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૧૭.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન, ભારતીય જનતા પાર્ટી, નારણપુરા વિધાનસભા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, ફોર્ટ તથા નરોડા, શ્રીમોઢ  મોદી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, દૂધનાથ મહાદેવ ટ્રસ્ટના સયુક્ત ઉપક્રમે વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ દૂધનાથ મહાદેવ હૉલ, વાડજ, અમદાવાદ ખાતે ની:શુલ્ક સર્વરોગ મેગા નિદાન કેમ્પ અંતર્ગત વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કલ્પનાબેન શાહ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.   

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૧૧.૦૦થી ૧૨.૦૦૬૦એસ ડી આર્ટ્સ એન્ડ શાહ બી આર કોમર્સ કોલેજ, માણસા

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૩.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ C.W.D.C. સમિતિ ઉપક્રમે એસ ડી આર્ટ્સ એન્ડ શાહ બી આર કોમર્સ કોલેજ, માણસા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, ટ્રસ્ટીશ્રી રમણભાઈ પટેલ,  કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શ્રી હાસ્યદાબેન પંડ્યા તથા આનંદીર્માં ના વડલાના ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ વ્યાસના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૪.૦૦થી ૦૫.૦૦૬૦ઉમિયાધામ સોસાયટી, નવયુગ શાળાની બાજુમાં, નરોડા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૦.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન તથા શ્રીક્રુષ્ણ સેવારથ દ્વારા ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ઉમિયાધામ સોસાયટી, નવયુગ શાળાની બાજુમાં, નરોડા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રીક્રુષ્ણ સેવારથના પ્રમુખશ્રી નટવરભાઈ નાકરાણી તથા યોગિતાબેન ગજ્જરના સહયોગથી લાભાર્થીઓ માટે મેનેજર કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૩.૦૦થી ૦૪.૦૦૭૫પલાશ પર્લ ફ્લેટ્સ, નિકોલ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૫.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન તથા શ્રીક્રુષ્ણ સેવારથ દ્વારા ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પલાશ પર્લ ફ્લેટ્સ, નિકોલ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી નટવરભાઈ નાકરાણીના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૦.૦૦થી ૧૧.૦૦૭૫લિટલ મિલેનિયમ કિંડર ગાર્ડન, ગોતા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૩.૦૯.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ લિટલ મિલેનિયમ કિંડર ગાર્ડન, ગોતા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી અરિકાબેન પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૦૦થી ૦૭.૦૦૫૬આશીર્વાદ ફાઉન્ડેશન

તારીખ : ૨૭.૦૮.૨૨

આપશ્રી ને સુવિદિત થાય કે છેલ્લા સાડાચાર વર્ષ કરતાં વધુ સમયથી આશીર્વાદ ફાઉન્ડેશન આરોગ્ય, શૈક્ષણિક અને માનવ સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે

આશીર્વાદ ફાઉન્ડેશન પોતાનું એક સંપૂર્ણ કક્ષાનું મેડિકલ સેન્ટર ચલાવી રહ્યું છે જેમાં ઓપીડી સહિત તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે. આ સેન્ટરમાં લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી સેન્ટર, ઇસીજી, પીએફટી, ફાર્મસી જેવી અનેક સુવિધાઓ દર્દીઓ માટે રાહતદરે ઉપલબ્ધ હોય છે. સંસ્થા તરફથી સમયે-સમયે રોગ નિદાન કેમ્પના આયોજનો થતા રહેતા હોય છે. આ ઉપરાંત થોડા વર્ષોથી સંસ્થાએ કેન્સર અંગે એક ભગીરથ કાર્ય આરંભ્યું છે. જેમાં સૌથી ઓછા દરે બ્રેસ્ટ કેન્સરના નિદાન અને સારવાર અને જાગૃતિ ની કામગીરી થઇ રહી છે.
 
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે યુરોલોજી નિદાન કેમ્પ યોજાયો
 
અમદાવાદ શહેરમાં 45 વર્ષોથી માનવસેવા અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ગત તારીખ ૨૭ ઓગસ્ટના રોજ આશીર્વાદ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે યુરોલોજી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ ૫૬ દર્દીઓનું વિનામૂલ્યે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા નિદાન અને પરામર્શ કરવામાં આવ્યું હતું.  આ કેમ્પમાં જાણીતા યુરોલોજિસ્ટ ડૉ.  અંકિત વૈષ્ણવ ના માર્ગદર્શનમાં તમામ દર્દીઓને યુરોફ્લોમેટ્રી, પીએસએ બ્લડ ટેસ્ટ, રાહત દરે દવાઓ તથા કન્સલ્ટન્ટ વિગેરે કરવામાં આવ્યું હતું.  આ નિદાન કેમ્પનું ઉદ્દઘાટન નવગુજરાત સમયના તંત્રી શ્રી અજયભાઇ ઉમટ, સંસ્થાના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ, ડૉ. અંકિત વૈષ્ણવ તથા શ્રી ગિરીશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રીએ સંસ્થાની માનવ કલ્યાણકારી પ્રવૃત્તિ વિશે ઉપસ્થિત તમામ લાભાર્થીઓ સમગ્ર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આશીર્વાદ ફાઉન્ડેશન વતી હર હંમેશ દર્દીઓને તમામ પ્રકારે મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવશે. 
 
આપનો ખૂબ-ખૂબ આભાર

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૦.૦૦થી ૧૧.૦૦૮૫આર બી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાણંદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૨૭.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ આર બી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાણંદ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, પ્રિન્સિપલ શ્રી રશ્મિતાબેન રાવલ, CWBC ઇન્ચાર્જ પ્રોફેસર શ્રી શ્રુતિબેન પટેલ તથા શ્રી પાયલબેન દેસાઇના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૮૫થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. 

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો તથા ભાઈઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૩.૦૦થી ૦૫.૪૫૯૦લવ-કુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૫.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન ખાતે લવ-કુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, અમદાવાદના સહયોગ દ્વારા ૧૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) તથા આઝાદી કા અમ્રુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઈ પટેલ તથા શ્રી ભારતીબેન પટેલ પ્રમુખશ્રી-લવ-કુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઘણી મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો તથા ભાઈઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો લકી-ડ્રો,  સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.00 થી ૦૧.૦૦60વોલેંટિયર ઓફિસર્સ ઓફ સિવિલ ડિફેન્સ – વિમેન વિંગ, હોમગાર્ડ ભવન (ગુજરાત), લાલ દરવાજા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૨.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ વોલેંટિયર ઓફિસર્સ ઓફ સિવિલ ડિફેન્સ – વિમેન વિંગ, હોમગાર્ડ ભવન (ગુજરાત), લાલ દરવાજા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) તથા આઝાદી કા અમ્રુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીનાબેન પટેલ, શ્રી એ. એ. શેખ – DYSP તથા શ્રી જયેશભાઇ વેગડાના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો તથા ભાઈઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે ૧૧.00 થી ૦૧.૦૦80સુકન સ્માઇલ સિટી, નવા રાણીપ અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૨.૦૮.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ સુકન સ્માઇલ સિટી, નવા રાણીપ અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી રમેશભાઈ પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦1000ડી કે પટેલ હૉલ,  નારણપુરા, અમદાવાદ

ધરતી રત્ન એવાર્ડ ઈવેન્ટ – ૮

વર્ષ ૨૦૨૨-૨૩

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 11 ધરતી રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા

અમદાવાદ, 30, જુલાઈ 2022 : આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવ સેવા કે સમાજ સેવામાં જોતરી દીધું હોય તેવા 11 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ – 8ના અતિથિ વિશેષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન, મુખ્ય સ્પોન્સર શ્રી પી. એસ. પટેલ, આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ધરતી રત્ની એવોર્ડ એનાયત કરવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે. આવા ધરતીરત્નોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.

આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર એસ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માનવસેવાના કાર્યોની જરૂરિયાત દરિયા જેટલી વિશાળ છે, જેની સામે માનવસેવકોની સંખ્યા ખૂબ જ સીમિત છે. પરંતુ જે લોકો નિસ્વાર્થભાવે કોઈપણ આર્થિક ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવસેવા કે સમાજસેવા કરે છે તેવા ધરતી રત્નોને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી નવાજવાનો અમારા અભિગમનો મુખ્ય હેતુ દીવે-દીવો પ્રગટે તેમ અનેક સેવકોને ઉત્તમ સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે તેનો છે.

સીએ આર એસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે કુલ 79 નોમીનેશન આવ્યા હતાં, જેમાંથી કુલ 65 નોમીનેશન માન્ય હતાં. આ ૬૫ નોમીનેશનમાંથી કુલ 11 ધરતી રત્નોને અમારી પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટીસ શ્રી એસ. એમ. સોની (પૂર્વ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ) જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી અને સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશનના ફાઉન્ડર શ્રી કાર્તિકેય વિ. સારાભાઈએ અલગ-અલગ સેવાકીય કેટેગરી મુજબ પારદર્શક અને ન્યાયી પધ્ધતિએ પસંદ કર્યા હતાં. પસંદ થયેલા તમામ 11 ધરતી રત્નોને ટ્રોફી રોકડ પુરસ્કાર રૂ. 11,000 અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યુ હતું.

આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. કિરણ સી. પટેલે ધરતી રત્ન એવોર્ડ વિજેતાની આપેલી યાદી આ મુજબ છે. (01) શ્રી નટવરભાઈ ભગવાનભાઈ પટેલ – અમદાવાદ (02) શ્રી વિરેનભાઈ બાબુભાઈ જોશી – અમદાવાદ (03) શ્રી ડો. રાજેન્દ્ર એન. કાબરીયા – ભાવનગર (04) શ્રીમતી શીતલ નીલેશ રાયચુરા – વાપી (05) શ્રીમતી ત્રિવેણી બાલક્રિષ્ના આચાર્ય – મુંબઈ (06) શ્રીમતી શિલ્પાબેન એ. વૈષ્ણવ – વિરમપુર (07) શ્રી ડો. પ્રહલાદકુમાર બિલવાની – અમદાવાદ (08) શ્રી સૂરસિંહ જવાનસિંહ સોલંકી – અમદાવાદ (09) શ્રી રશ્મીકાંત જમનાદાસ શાહ – અમદાવાદ (10) શ્રી કાદરભાઈ નૂરમહમદ મન્સૂરી – વિસનગર અને (11) શ્રી કિશોરભાઈ બી. ગજેરા – સુરતનો સમાવેશ થાય છે.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૦૩.૦૦ થી ૦૫.૦૦60બ્રહ્માકુમારી સેન્ટર, રન્નાપાર્ક, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૧૮.૦૭.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮ જુલાઇ, ૨૦૨૨ ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર, રન્નાપાર્ક, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ટ્રસ્ટીશ્રી ગિરીશભાઈ પટેલ તથા બીકે જ્યોતિદીદીના સહયોગથી બ્રહ્માકુમારી કેન્દ્રના રન્નાપર્ક સેન્ટરના લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description

સવારે  ૦૯.૦૦ થી ૦૧.૦૦

353

PSP PROJECTS LTD., 

             &

RED CROSS SOCIETY, AHMEDABAD BRANCH. 

બ્લડ ડોનેશન કેમ્પ

PSP હાઉસ, અદાણી શાંતીગ્રામ, આઇઆઇએમ, સાણંદ, સુરત, લખનઉ

TimePatients BenefitedParticipated OrganisationShort Description

સવારે  ૧૧.૦૦ થી ૦૧.૦૦

60બ્રહ્માકુમારી સેન્ટર, જગતપુર, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૩.૦૭.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૦૩ જુલાઇ, ૨૦૨૨ ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર, જગતપુર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીના પટેલ તથા બીકે સાવિત્રીદીદીના સહયોગથી બ્રહ્માકુમારી કેન્દ્રના જગતપુર સેન્ટરના લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description

સાંજે  ૦૪.૦૦ થી ૦૫.૦૦

85 સિનિયર સિટીઝન પાર્ક, શાહીબાગ, અમદાવાદ 

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૭.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૭ જૂન, ૨૦૨૨ ના રોજ સિનિયર સિટીઝન પાર્ક, શાહીબાગ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી કાંતિભાઈ પટેલના સહયોગથી સિનિયર સિટીઝનના સભ્ય તથા યોગા ક્લાસના સભ્ય માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.  જેમાં કુલ ૫૦થી વધુ બહેનોએ આ કાર્યક્રમમાં લાભ લીધો.  

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

Time Patients Benefited Participated Organisation Short Description

સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦

50  આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ

તા. ૨૬-૬-ર૦૨૨                                                                   

        આપશ્રીને સુવિદિત થાય કે, છેલ્લા સાડા ચાર દશક કરતા પણ વધું સમયથી આશીર્વાદ ફાઉન્ડેશન આરોગ્ય॰ શૈક્ષણિક અને માનવસેવા ક્ષોત્રે નોંધપાત્ર કામગીરી કરી રહયું છે.

        આશીર્વાદ ફાઉન્ડેશન પોતાનું એક સંપૂર્ણ કક્ષાનું મેડીકલ સેન્ટર ચલાવી રહયું છે. જેમાં ઓ.પી.ડી. સહિત તમામ સ્પેશિયાલીટી ડોકટર હોય છે. આ સેન્ટરમાં લેબોરેટરી એકસ-રે, સોનોગ્રાફી, ડેન્ટલ, ઈ.સી.જી., પી.એફ.ટી. અને ફાર્મસી જેવી અનેક સુવિધાઓ દર્દીઓ માટે રાહતદરે ઉપલબ્ધ હોય છે. સંસ્થા તરફથી સમયે-સમયે રોગ નિદાન કેમ્પના આયોજનો થતાં રહેતા હોય છે. ઉપરાંત, થોડાં વર્ષોથી સંસ્થાએ સ્તન-કેન્સર અંગે એક ભગીરથ કાર્ય આરંભ્યું છે જેમાં સૌથી ઓછા દરે બ્રેસ્ટ કેન્સર અંગે નિદાન અને સારવાર અને જાગૃતિની કામગીરી થઈ રહી છે.

        આપશ્રી અને આપશ્રીની ટીમને અમારા મેડીકલ સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ છે.

        આ સાથે આપશ્રીને અમારા ગત તા. ૨૬-૬-ર૦રર ના રોજ યોજાયેલાં ડાયાબિટીસ નિદાન કેમ્પની વિશે માહિતી આપી રહયાં છીએ.

        આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા રાહતદરે ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો.

        અમદાવાદ શહેરમાં ૪૫ વર્ષોથી માનવસેવા અને આરોગ્ય ક્ષોત્રે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ગત તારીખ ૨૬મી જૂનના રોજ આશીર્વાદ મેડીકલ સેન્ટર ખાતે રાહતદરે ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાહતદરે નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને પરામર્શ કરવામાં આવ્યું હતું.

        આ કેમ્પમાં જાણીતા ડાયાબિટોલોજિસ્ટ ડૉ. વિસ્મય નાયકના માર્ગદર્શનમાં તમામ દર્દીઓનું એફબીએસ, પીપીબીએસ, કોલેસ્ટ્રોલ, એચબીએ૧સી, ક્રિએટીનાઇન તથા ડૉક્ટર દ્વારા નિદાન અને પરામર્શ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે તમામ લોકોને જાગૃતિ હેતુ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘બ્રેસ્ટ કેન્સર’ અંગેની બુકલેટ તથા સંસ્થા દ્વારા બનાવાયેલ સેનેટાઈઝર ટયુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આપનો ખુબ-ખુબ આભાર.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૦૦ થી ૦૬.૦૦40સ્વામિ નારાયણ મંદિર, નવા રાણીપ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૯.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૯ જૂન, ૨૦૨૨ ના રોજ સ્વામિ નારાયણ મંદિર, નવા રાણીપ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી ભાવિબેન પંચાલ (કોર્પોરેટર, રાણીપ)ના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૧૧.૦૦ થી  ૦૩.૦૦ 70બ્રહ્માકુમારી કેન્દ્ર મહાદેવનગર સબ ઝૉન, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૦.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૦ જૂન, ૨૦૨૨ ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર, મેમનગર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા તથા બીકે ચંદ્રિકાદીદીના સહયોગથી બ્રહ્માકુમારી કેન્દ્રના મહાદેવનગર સબ ઝૉનના લાભાર્થીઓ માટે કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. કુલ ૭૦થી વધુ બહેનોએઆ કાર્યક્રમ નો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૦૯.૦૦ થી  બપોરે ૦૨.૦૦52આશીર્વાદ ફાઉન્ડેશન, નાથાલાલ કોલોની, નવરંગપુરા અમદાવાદ 

વિષય – રાહતદરે હદયરોગ ચેક-અપ કેમ્પ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૫ જૂન ૨૦૨૨ના રોજ તેના મેડિકલ સેન્ટર “આશીર્વાદ હાઉસ” ૫૨, નાથાલાલ કોલોની, કેતન સોસાયટીની સામે, સરદાર પટેલ કોલોની પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે રાહતદરે હદયરોગ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાહતદરે હદયરોગ ચેક-અપ કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ  દ્વારા ૫૨ દર્દીઓની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત, તપાસમાં ઇસીજી, ૨ડી ઇકો, લિપીડ પ્રોફાઇલ તથા હદય રોગ કન્સલ્ટિંગ જેવી સુવિધા આપવામાં આવી. તદ્દઉપરાંત, સંસ્થા દ્વારા વિના મૂલ્યે દવાઓનું વિત્તરણ કરી આપવાની સુવિધા પણ કરી આપવામાં આવી.

સંસ્થાના પ્રમુખશ્રી તથા ડૉક્ટરશ્રીના પાવનહસ્તે કેમ્પની શરૂઆત દીપ-પ્રાગટ્ય અને આશીર્વચનથી કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી આર એસ પટેલે સંસ્થાની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો અને ગરીબ દર્દીઓને સંસ્થા દ્વારા મદદરૂપ થવાની ખાત્રી આપી.

દરેક લાભાર્થીને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટ તથા સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦60નાથાલાલ કોલોની, નવરંગપુરા અમદાવાદ 

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૨.૦૬.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨ જૂન, ૨૦૨૨ ના રોજ નાથાલાલ કોલોની, નવરંગપુરા અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી પ્રવીણભાઈ પટેલ, તથા દીપાબેન અમિનના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.   

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦60સ્વામી નારાયણ મંદિર, ઘાટલોડીયા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ
તારીખ ૦૯.૦૫.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૯ મે, ૨૦૨૨ ના રોજ અમદાવાદ સ્વામી નારાયણ મંદિર, ઘાટલોડીયા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા તથા શ્રી મનીષભાઈના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ તથા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સવારે  ૧૧.૦૦ થી ૧૧.૩૦60ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૨.૦૫.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨જી મે, ૨૦૨૨ ના રોજ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, ઇન્કમ ટેક્સ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક  પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીનાબેન પટેલ તથા શ્રી ગિરીશભાઇ પટેલ તથા જયેશભાઇના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.  ૬૦થી વધુ ભાઈઓ તથા બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
સાંજે  ૫.૩૦ થી ૭.૩૦50અમદાવાદ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI,    નારણપુરા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૨૮.૦૪.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૮ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ અમદાવાદ બ્રાન્ચઓફ WIRC ઓફ ICAI, સરદાર પટેલ કોલોની, ICAI ભવન, ઉસ્માનપુરા અંડરબ્રિજ,  નારણપુરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક  પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, ડૉ. બીનાબેન પટેલ તથા શ્રી અંજલિબેન ચોક્સીના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.  

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
બપોરે ૩.૩૦ થી ૫.૩૦50જાયંટ્સ ગ્રૂપ ઓફ અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

તારીખ ૨૧.૦૪.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૧ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ  સિનિયર સિટીજન પાર્ક, મહાલક્ષ્મી બંગલોની બાજુમાં, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા જાયંટ્સ ગ્રૂપ ઓફ અમદાવાદ તરફથી શ્રી વીણાબેન પટેલના સહયોગથી કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૫૦થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
41પ્રમુખ દર્શન એપાર્ટમેંટ, CTM ચાર રસ્તા

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૧૬.૦૩.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ  પ્રમુખ દર્શન એપાર્ટમેંટ, CTM ચાર રસ્તા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, તથા શ્રી આશાબેન પટેલની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૪૧થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
79ખ્યાતી કેમિકલ્સ પ્રા.લી., વટવા

વિનામુલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ

તારીખ ૧૨.૦૩.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ સર, શ્રી હિનાબેન જરીવાલાની આગેવાની હેઠળ કિન્નરી ભટ્ટ અને ટીમ દ્વારા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું ૧૨મી માર્ચ, ૨૦૨૨ના રોજ ખ્યાતી કેમિકલ્સ પ્રા.લી., વટવા, ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૭૯ દર્દીઓએ લાભ લીધો હતો.

ડો. ચિરાગ શાહ, ડો. કીર્તિ પંડિત, શ્રી દિપક ઠાકોર (સહાયક), હેડ નર્સ કલ્પનાબેન શાહે દર્દીઓને તેમની શારીરિક સમસ્યાઓના ઉકેલ સાથે કાઉન્સેલિંગ અને શિક્ષણ આપ્યું અને તે મુજબ માર્ગદર્શન આપ્યું,

આરબીએસ ચેક-અપ, સીબીસી ચેક-અપ, બીપી ચેક-અપ, ઊંચાઈ અને વજનનું માપન કરવામાં આવ્યું.

*કુલ 79 દર્દીઓ*

*ડાયાબીટીસ ચેકઅપ 79*

દર્દીઓને વિનામૂલ્યે સેનિટાઈઝર ટ્યુબ અને દવાઓનું વિતરણ કર્યું,

સૌથી મહત્વની વાત એ છે કે મોટાભાગના દર્દીઓ હાઈપર ટેન્શન, બીપી, એનિમિયા અને બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેથી બ્લડ સુગરના રિપોર્ટ આવ્યા બાદ અમે તે મુજબ ફોલોઅપ કરીશું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
250રાણીપ પ્રાથમિક શાળા નંબર 8

સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ
તારીખ 10.03.2022

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 10 માર્ચ, ૨૦૨૨ ના રોજ રાણીપ પ્રાથમિક શાળા નંબર 8 માં કોરોના વાયરસ થી રક્ષણ મેળવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સર, શ્રીમતી હિનાબેન જરીવાલા ની આગેવાની હેઠળ જયેશ શુકલ તથા શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
160રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉન

તારીખ ૦૮.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૮ માર્ચ, ૨૦૨૨ ના રોજ  રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ મિડટાઉનના સહયોગથી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી જોઈતાભાઈ પટેલ (પીડીજી, રોટરી ક્લબ), શ્રી અમરિશભાઈ પટેલ (એજી, રોટરી ક્લબ), તથા શ્રી દીપિકાબેન ત્રિવેદી (પ્રમુખશ્રી, રોટરી ક્લબ)ની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. 160થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
35સીમંધર સત્કાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ

તારીખ ૦૮.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૮ માર્ચ, ૨૦૨૨ ના રોજ તેના મેડિકલ સેન્ટર “આશીર્વાદ હાઉસ” ૫૨, નાથાલાલ કોલોની, સરદાર પટેલ કોલોની પાસે, નવરંગપુરા ખાતે  વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી હિનાબેન જરીવાલા, શ્રી રાકેશભાઈ પટેલ, સીમંધર સત્કાર્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પટેલ, મહિલા મંડળ સેક્રેટરી, દીપિકાબેન ખમાર, તથા સમાજસેવક છાયાબેન વસાણીની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૩૫થી વધુ બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું તથા સ્તન સ્વ-પરીક્ષણ ની ૧૨ મહિનાની ટ્રેક-શીટ નો ટેબલ-ચાર્ટ આપવામાં આવ્યો.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
150  

તારીખ ૦૫.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૫ માર્ચ, ૨૦૨૨ ના રોજ વિકાસગૃહ, પાલડી, અમદાવાદના સહયોગથી વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સાહેબ, શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઇ પટેલ તથા  શ્રી મીનાબેન દવેની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. ૧૫૦થી વધુ શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીનીઓએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો. વિકાસ ગૃહના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીએ ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. 

સદરહુ માહિતીથી મોટા ભાગની શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીનીઓ અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી  તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક શિક્ષિકાઓને તથા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું તથા સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો  હતો. શિક્ષિકાઓને સ્તન સ્વ-પરીક્ષણ ની ૧૨ મહિનાની ટ્રેક-શીટ નો ટેબલ-ચાર્ટ આપવામાં આવ્યો.

 

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
480

લાયન્સ ક્લબ

સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ
તારીખ 03.03.2023

આશીર્વાદ ફાઉન્ડેશન તથા લાયન્સ ક્લબ ઓ FCફ સંવેદના દ્વારા ૩, માર્ચ, ૨૦૨૨ ના રોજ રાણીપ પ્રાથમિક શાળા નંબર ૪, રાણીપ પગાર કેન્દ્ર શાળા, રાણીપ પોલીસ લાઇન શાળા નંબર ૩ અને સાબરમતી જેલ વિસ્તાર પ્રાથમિક શાળામાં કોરોના વાયરસ થી રક્ષણ મેળવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સર, શ્રીમતી હિનાબેન જરીવાલા તથા લાયન્સ ક્લબ “સંવેદનાના” ટ્રેઝરર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ તથા કુમુદબેન શાહ તથા લાયન્સ ક્લબ ના પ્રમુખ શ્રીમતી જકશાબેન શાહ ની આગેવાની હેઠળ જયેશ શુકલ તથા શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તમામ શાળાના શિક્ષિકા બહેનોને “સ્તન કેન્સર નિદાન જાગૃતિ અભિયાન” અંતર્ગત બુક્લેટ નું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
100

ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, વસ્ત્રાલ, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

 તારીખ ૦૨.૦૩.૨૦૨૨

વિશ્વ મહિલા દિવસ નિમિતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, વસ્ત્રાલ, અમદાવાદ  ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ, શ્રી હિનાબેન જરીવાલા, તથા ડૉ. જાગૃતિબેન પટેલની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા  ટીમ દ્વારા શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૧૦૦થી વધુ મહિલાઓએ મીટિંગમાં હાજરી આપી.

કાર્યક્રમની શરૂઆત ડો. શેફાલી દેસાઈ, ડૉ. જાગૃતિબેન પટેલ, તથા અન્ય આગેવાનના પાવનહસ્તે દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી. શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તથા તેમની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ  હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજનમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. દરવર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારો જોવા મળ્યો છે.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીની મહિલાઓને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
100

ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, સોલા, અમદાવાદ

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ 

 તારીખ ૨૩.૦૨.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી, સોલા, અમદાવાદ  ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ, શ્રી હિનાબેન જરીવાલા, તથા ડૉ. જાગૃતિબેન પટેલની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતી માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૮૧ મહિલાઓએ મીટિંગમાં હાજરી આપી.

કાર્યક્રમની શરૂઆત ડો. શેફાલી દેસાઈ, ડૉ. જાગૃતિબેન પટેલ, તથા અન્ય આગેવાનના પાવનહસ્તે દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી. શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તથા તેમની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ  હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજનમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. દરવર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારે જોવા મળ્યો છે.

ડો. શેફાલી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જો આપણા દેશની સ્ત્રીઓ સજાગ બને તો સ્તન કેન્સર યોગ્ય ટેસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે શરૂઆતના તબક્કામાં શોધી શકાય છે, અને જરૂરી યોગ્ય સારવાર દ્વારા તેનું નિદાન પણ શક્ય છે.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શ્રી ઉમિયા પરિવાર મહિલા સમિતીની મહિલાઓને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
560

લાયન્સ કલબ “સંવેદના”

સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ

લાયન્સ ક્લબ ઓફ સંવેદના દ્વારા ૧૯,ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ અંધ કલ્યાણ કેન્દ્ર માં દિવ્યાંગ બહેનોને તથા ૨૧, ફેબ્રુઆરી,૨૨ ના રોજ “મંથન” સંસ્થા, હાજીપુર (કલોલ) ખાતે બહેનોને સેનેટાઈઝર ટ્યૂબનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ કલબ “સંવેદનાના” ટ્રેઝરર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ તથા લાયન્સ ક્લબના અન્ય સભ્યો પણ ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રંસંગે સંસ્થા ના કુલપતિ તથા સ્ટાફ મિત્રોને પણ વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
125

લાયન્સ ક્લબ ઓફ સંવેદના

 સેનેટાઈઝર ટ્યુબ વિતરણકાર્યક્રમ

*તારીખ ૧૭.૦૨.૨૦૨૨*

આશીર્વાદ ફાઉન્ડેશન તથા લાયન્સ ક્લબ ઓફ સંવેદના દ્વારા ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ અલુવા પ્રાથમિક શાળા, અલુવા ખાતે તથા પિંડારડા પ્રાથમિક શાળા, પિંડારડા ખાતે કોરોના વાયરસ થી રક્ષણ મેળવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ સર, શ્રીમતી હિનાબેન જરીવાલા તથા લાયન્સ ક્લબ “સંવેદનાના” ટ્રેઝરર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ ની આગેવાની હેઠળ જયેશ શુકલ તથા શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને વિના મૂલ્યે સેનેટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અલૂવા હિલ્સ રિસોર્ટ ખાતે કામ કરતા કર્મચારીઓ તથા ક્લબ સ્ટાફને પણ સેનેટાઇઝરની ટ્યુબોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
125

સહજાનંદ નર્સિંગ કોલેજ, ઝુંડાલ

તારીખ ૧૬.૦૨.૨૦૨૨

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ સહજાનંદ નર્સિંગ કોલેજ, ઝુંડાલ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલ, શ્રી હિનાબેન જરીવાલા, શ્રી ગિરીશભાઇ પટેલ, તથા શ્રી કરિશ્માબેન શ્રોફ (પ્રિન્સિપાલ, સહજાનંદ નર્સિંગ કોલેજ)ની આગેવાની હેઠળ  કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૧૨૫થી વધુ  શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓએ મીટિંગમાં હાજરી આપી.

ચાંદખેડાના કોર્પોરેટર શ્રી રીટાબેન પટેલ તથા પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલે ચીફ ગેસ્ટ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તથા તેમની સેવાપ્રવૃતિનો પરિચય આપ્યો હતો.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને, શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર

ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શિક્ષિકાઓ તથા નર્સિંગના વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
10000આશીર્વાદ ફાઉન્ડેશન

છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરનો ભોગ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિટમ છ રસ્તા ખાતેથી પસાર થતાં વાહન-ચાલકોનું  ૧૦,000થી વધુ વિનામૂલ્યે 50એમએલ સેનેટાઈઝર ટ્યુબ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જેની બજાર કિમ્મત રૂ. ૨,૫૦,૦૦૦/- થાય છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલ સાહેબશ્રી ના હસ્તે દીપ-પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટેના સૌથી મહત્વનું માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ અને સેનેટાઈઝર ટ્યુબ આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોન વાઈરસનો ફેલાવો અટકાવવો અત્યંત જરૂરી છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મે ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું. જે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા આજરોજ માસ્ક અને સેનેટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશને કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અને આ મહામારીથી લોકોને બચાવવા માટે જરૂરી સેવાકાર્યો કર્યા છે.

 
TimePatients BenefitedParticipated OrganisationShort Description
40
 

બોપલ કેળવણી મંડળ, બોપલ, અમદાવાદ

તારીખ 31.01.2022*

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 31મી જાન્યુઆરી, 2022 ના રોજ બોપલ કેળવણી મંડળ, બોપલ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શિક્ષકો માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 33 શિક્ષિકાઓએ મીટિંગમાં હાજરી આપી.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી કારણ કે તેમને આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ ક્યારેય મળ્યો ન હતો.

શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે સ્તન કેન્સર ચેક-અપ કૂપનનો વિના મૂલ્યે લકી ડ્રો યોજવામાં આવ્યો.

શિક્ષકો ને વિના મૂલ્યે સેનીટાઇઝર ટ્યુબ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
10000

આશીર્વાદ ફાઉન્ડેશન

છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરનો ભોગ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિટમ છ રસ્તા ખાતેથી પસાર થતાં વાહન-ચાલકોનું  ૧૦,000થી વધુ વિનામૂલ્યે 50એમએલ સેનેટાઈઝર ટ્યુબ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જેની બજાર કિમ્મત રૂ. ૨,૫૦,૦૦૦/- થાય છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલ સાહેબશ્રી ના હસ્તે દીપ-પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટેના સૌથી મહત્વનું માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ અને સેનેટાઈઝર ટ્યુબ આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોન વાઈરસનો ફેલાવો અટકાવવો અત્યંત જરૂરી છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મે ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું. જે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા આજરોજ માસ્ક અને સેનેટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશને કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અને આ મહામારીથી લોકોને બચાવવા માટે જરૂરી સેવાકાર્યો કર્યા છે.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
40આશીર્વાદ ફાઉન્ડેશન

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ઓટો-રિક્ષા સ્ટીકર લગાવવાની પ્રવૃત્તિ તા. ૧૩મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ  હાથ ધરવામાં આવી.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
90

રણછોડપુરા, રાચરડા, ડેફોકેર લેબોરેટરી, અમદાવાદ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા  રણછોડપુરા, રાચરડા અને અમદાવાદની ડેફોકેર લેબોરેટરી ખાતે ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ ૯૦ દર્દીઓની મફત તબીબી આરોગ્ય તપાસ શિબિર યોજાવામાં આવી.

ડો. કીર્તિ પંડિત, ડો. રાજેશ સિંઘ, શ્રી દિપક ઠાકોર (સહાય), સ્ટાફ નર્સ અસ્મિતા ડાભીએ દર્દીઓને તેમની શારીરિક સમસ્યાઓના ઉકેલ સાથે કાઉન્સેલિંગ અને શિક્ષિત કર્યા અને તે મુજબ માર્ગદર્શન આપ્યું.

માત્ર પેન્ડેમિક કોવિડ 19 અને ઓમિક્રોનનું સ્તર ઘટાડવા અને માનવ-જાતિનું રક્ષણ કરવા માટે એક દિવસમાં અમદાવાદ વિસ્તારના અલગ-અલગ 3 સ્થળોએ સામાન્ય તબીબી આરોગ્ય તપાસ કરવામાં આવી અને દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

TimePatients BenefitedParticipated OrganisationShort Description

 

 

60 

 
તત્વમસી સ્કૂલ, ઓગણજ, અમદાવાદ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તત્વમસી સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે 11મી જાન્યુઆરી, 2022 ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ શ્રી કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા શિક્ષિકાઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ૬૦ થી વધુ શિક્ષિકાઓ તથા અન્ય બહેનોએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો.

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સ્તન કેન્સર ચેક-અપ વિશેની માહિતી માટે શિક્ષિત કરવામાં આવ્યા હતા.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ  ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.  

સદરહુ માહિતીથી મોટા ભાગની શિક્ષિકાઓ અજાણ હોવાથી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. 

દરેક શિક્ષિકાઓને વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું તથા સ્તન સ્વ-પરીક્ષણ ની ૧૨ મહિનાની ટ્રેક-શીટ નો ટેબલ-ચાર્ટ આપવામાં આવ્યો.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
124 
Omni Lens Pvt. Ltd., Gandhinagar 
 
Held free medical health check-up camp of 124 patients at Omni Lens Pvt. Ltd., Gandhinagar on 8th January 2022. Dr. Chirag Shah, Dr. Kirti Pandit, Mr. Dipak Thakor (assistant), Head Nurse Kalpnaben Shah counseled and educate the patients regarding their physical problems with solutions and guided accordingly, 
Done RBS check-up, CBC check-up, BP check-up, done height and weight measurement, 
 
 *Total 124 beneficiaries* 
 
 *DIABETES CHECK UP 124* 
MALE 97
FEMALE 27
Distributed free sanitizers to patients,
 
The most important thing is that most patients are facing the problem of hyper tension, BP, Anemia, Liver problem, cancer problem and blood sugar. So we will do followup accordingly after getting the blood sugar report.
 
TimePatients BenefitedParticipated OrganisationShort Description
82Panjrapol chowk, Mansa
Team of Doctors, Nursing and our staff were very happy to attend this camp in new Maruti Eco van,
Held medical health check-up camp of 82 beneficiaries at Panjrapol chowk, Mansa on 31st December 2021 with Health and Care Foundation, Ahmedabad and with Jog snjog sewa Trust, Mansa.
Ms. Manishaben Shah (Technician) and Ms. Jinalben Mehta (Nursing staff) counseling the beneficiaries regarding breast screening and guided accordingly,
Done RBS check-up, and BP check-up,
Done BMD check-up and distributed the calcium tablets as per requirement,
Arranged Breast cancer awareness program in Panjrapol chowk, Mansa for working women under Women Wellness Clinic Program (WWC) on 31st December 2021. 24 women attended a meeting.
During the awareness program, we were educated for the information about the women’s cancer check-ups. They all were very happy to receive the information as they were never got this benefit to understand these problems.
 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
116
 
Daffodil Pharma Chem Pvt. Ltd, khatraj
Held health check-up camp of 116 employees of Daffodil Pharma Chem Pvt. Ltd, khatraj on 18th December 2021,
Dr. Chiragbhai and Dr. Kirtipanditbhai counseled the beneficiaries and guided them accordingly,
Done BMD check-up and distributed the calcium tablets as per requirement,
*Total 116 beneficiaries*
*BMD CHECK-UP 44*
MALE 12
FEMALE. 32
*SUGAR CHECKUP 116*
MALE 81
FEMALE 35
Arranged Breast cancer awareness program in Daffodil Pharma Chem Pvt. Ltd., Khatraj for working women under Women Wellness Clinic Program (WWC) on 18th December 2021. 28 women employees attended a meeting. They came to know this for the first time. They shared their problem with me, and I guided them as per the discussion.
The most important thing is that most beneficiaries are facing the problem of hypertension and sugar. So we will do a follow-up accordingly after getting the blood sugar report.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
107
 
સરદાર સ્મારક, અમદાવાદ
આશીવાર્દ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૧૫-૧૨-૨૦૨૧ ના રોજ શ્રી સરદાર પટેલ સાહેબની પુણ્ય તિથી નિમિતે , સરદાર સ્મારક, અમદાવાદ ખાતે ફ્રિ ડાયાબિટીસ અને બી.પી. તથા કેલ્શિયમ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૭ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૯૪ જેટલા આર.બી.એસ. (બ્લડ પ્રેસર અને સુગર) તથા 80 જેટલા દર્દી ઓના બી.એમ.ડી. (કેલ્શિયમ) ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
TimePatients BenefitedParticipated OrganisationShort Description
262
Ashirvad Foundation
A free medical check-up camp is organized by Ashirvad Foundation on 27th November 2021. Following patients took benefit of the camp.  Orthopedic check-up- 45,
Dental check-up-35, diabetes check-up-54, Eye check-up-68, BMD check-up -60
 *Total-  262.*
The camp started with the blessings of Mahant Shri Devprasadji Maharaj of Anandabava Seva Sansthan, Jamnagar. Mr. R S Patel, president of the trust explained the services of the trust.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
92લાયન્સ ક્લબ લાયન્સ ક્લબ અને આશીર્વાદ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ  ફાઉન્ડેશનના ૫૨, નાથાલાલ સોસાયટી, સરદાર પટેલ કોલોની, નારણપુરાના મેડીકલ સેન્ટર  ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ અને આંખના રેટીના ટેસ્ટનો કેમ્પ તારીખ ૧૪.૧૧.૨૦૨૧ ને રવિવારના રોજ યોજવામાં આવ્યો જેમાં  ૯૨ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો.  લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જગદીશભાઈ અગ્રવાલ તથા આશીર્વાદ ફાઉન્ડેશનના    પ્રમુખ  શ્રી આર એસ પટેલના શુભ હસ્તે  દીપ પ્રાગટ્ય સંપન્ન થયું. 

TimePatients BenefitedParticipated OrganisationShort Description
62Ashirvad Foundation had organized a free medical check-up camp for – ORTHOPEDIC- DR KIRAN C PATE
ENT- DR ASHISH TILWAWALA
SKIN- DR KAKSHA SHAH
EYE-DR DHAVAL MODI DENTAL-DR JAINAM & DR MAULI SHAH
HOMEOPATHY-DR RAJESH PATEL’S team.
Patients were given free medicines & BMD test free. We are really thankful to all the above doctors for giving their valuable time to the camp.

TimePatients BenefitedParticipated OrganisationShort Description
04.00 TO 08.00INDIAN RED CROSSAshirvad foundation with students of the Management Institute of Nirma, Saloni Patel & Ritika Patel had organized a blood donation camp for thalassemia children at achieved foundation. Naranpura, Ahmedabad. Total collections of 35 bottles of blood. The volunteer’s age group of 12 to 21, made great efforts to educate & encourage people to donate blood for good cause. the Chairman of the trust Shri R S Patelsir is grateful to the Indian red Cross society for giving all support for the camp.

Time Patients Benefited Participated Organisation Short Description
04.00 TO 05.00 INDIAN RED CROSS 16 BOTTEL BLOOD COLLECT
Time Patients Benefited Participated Organisation Short Description
09.00 TO 12.00 445 VISHV UMIYA / HCG / HELTH & CARE EYE CHECK-UP & FREE READING SPECTACLES ORTHO/GYNEC/BREST SCANING/GESTRO/NEPHRO/CARDIO/BMD/DIABITICS/
TimePatients BenefitedParticipated OrganisationShort Description
04.00 TO 08.0084VISHV UMIYA CAMPUSGENERAL CHECK-UP.RBS.HEIGHT.WEIGHT TOTAL

TimePatients BenefitedParticipated OrganisationShort Description
09.00 TO 12.00132KAMNATH MAHADEV MANDIR TRUSTORTHO-31,EYE-CHECK UP-64,GENERAL PHYSICIAN 33,GYNEC-4

TimePatients BenefitedParticipated OrganisationShort Description
04.00 TO 05.00152VISHV UMIYA FOUNDATIONBREST AWARENESS CAMP

TimePatients BenefitedParticipated OrganisationShort Descrption
04.00 TO 05.00135VISHV UMIYA FOUNDATION( EYE CHE-UP CAMP) EYE CHECK-UP-126 / CATRAC OPRATION -9

TimePatients BenefitedParticipated OrganisationShort Description
08.30A.M. TO 01.00 P.M.78ASHIRVAD EDUCATION TRUSTB.P. HEIGHT. WEIGHT.C.B.C/R.B.S/URINER/M/

TimePatients BenefitedParticipated OrganisationShort Description
62Ashirvad Foundation had organized a free medical check-up camp for – ORTHOPEDIC- DR KIRAN C PATE
ENT- DR ASHISH TILWAWALA
SKIN- DR KAKSHA SHAH
EYE-DR DHAVAL MODI DENTAL-DR JAINAM & DR MAULI SHAH
HOMEOPATHY-DR RAJESH PATEL’S team.
Patients were given free medicines & BMD test free. We are really thankful to all the above doctors for giving their valuable time to the camp.

Past Year Camp

Register

    Camp Name Date Patients Benefited
    Balol Medical Camp 31-June-2016 550
    Bopal Medical Camp 22-November-2017 69
    Karoli Medical Camp 20-January-2018 52
    Kuvargam Medical Camp 10-February-2018 550
    Kuvargam Medical Camp 11-February-2018 1270
    Bagodra Medical Camp 25-February-2018 24
    Sardar Patel Smarak Medical Camp 28-February-2018 12
    Women's Health Check-up Camp 08-March-2018 46
    Blood Donation Camp 09-March-2018 38
    MajurGam Medical Camp 24-March-2018 50
    Women's Health Check-up Camp 31-March-2018 50
    Balol Medical Camp 19-April-2018 55
    Ghuma Medical Camp 23-April-2018 41
    Aajol Medical Camp 12-August-2018 1552
    Bhanet Medical Camp 07-October-2018 1620
    Women's Health Check-up Camp 01-December-2018 547
    Nadiad Medical Camp 16-December-2018 610
    Posy Pharma Medical Camp 06-January-2019 78
    Mahundra Medical Camp 17-January-2019 135
    Umiya Collage Medical Camp 17-January-2019 152
    Kamnath Mahadev Medical Camp 10-February-2019 132
    UCDC Medical Camp 26-March-2019 84
    PHP Code Snippets Powered By : XYZScripts.com